આપેલ પોલા નળાકાર વાહકમાં,પ્રવાહ ઘનતા $J = \frac{J_0}{r^2}$ છે,જ્યાં $J_0$ અચળાંક છે અને $r$ એ નળાકારની અક્ષથી અંતર છે. જો આંતરિક સપાટીની ત્રિજ્યા $a$ હોય અને બાહ્ય સપાટીની ત્રિજ્યા $2a$ હોય,તો વાહકમાંથી પસાર થતો પ્રવાહ શોધો.

  • A
    $\pi J_0 \ln 2$
  • B
    $2\pi J_0 \ln 2$
  • C
    $2\pi J_0$
  • D
    $2\pi J_0 \ln 3$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા વાયરમાંથી જ્યારે $I$ પ્રવાહ વહે છે,ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન $v$ ડ્રિફ્ટ વેગ સાથે ગતિ કરે છે. જો બીજા વાયરની ત્રિજ્યા અડધી હોય અને તે જ દ્રવ્યનો બનેલો હોય,તો જ્યારે ડ્રિફ્ટ વેગ $2v$ હોય ત્યારે તેમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે તેમાં ઉત્પન્ન થતી ઉષ્માની પ્રક્રિયાને શેના આધારે સમજાવી શકાય છે?

એક નળાકાર અવરોધકને બેટરી $\varepsilon$ સાથે જોડવામાં આવે છે. નળાકારમાં મુક્ત ઇલેક્ટ્રોનની ઘનતા સમાન છે, અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળાકારના મધ્ય ભાગની ત્રિજ્યા મોટી છે. નીચેનામાંથી કયો આલેખ $V_d$ (ડ્રિફ્ટ વેગ) અને $x$ (અવરોધકની લંબાઈ સાથેનું અંતર) વચ્ચેના ફેરફારને દર્શાવે છે?

$300\,K$ તાપમાને રહેલા એક સિલિકોનના ચોસલાની લંબાઈ $10\,cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $1 \times 10^{-4}\,m^2$ છે. જો તેના બે છેડા વચ્ચે $2\,V$ ની બેટરી લંબાઈને સમાંતર જોડવામાં આવે,તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. ઈલેક્ટ્રોનની મોબિલિટી $0.14\,m^2V^{-1}s^{-1}$ તથા ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા $1.5 \times 10^{16}\,m^{-3}$ છે.

તાંબામાં $0.8 \times 10^{23}$ મુક્ત ઇલેક્ટ્રોન $/ cm^3$ છે. જો તાંબાના તારમાં $0.2 \, A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય અને તારનું આડછેદનું ક્ષેત્રફળ $0.01 \, cm^2$ હોય, તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo